પુસ્તક પરિચય

     માતાઓના મુખે થી...  

 
                                            ''પુસ્તક ના દરેક લેખ માતાઓ ના જીવન ની સત્ય ઘટના છે. ''

                                                "શ્રવણમંદ બાળકો ની માતાઓ ના સંઘર્ષ ની વાતો"



                                 સમગ્ર પુસ્તક માં શ્રવણમંદ બાળકો ની માતાઓ ની વ્યથા - કથા કરવા માં આવી છે .

ક્યાંક માતાના અનુભવોને શિક્ષકોએ શબ્દ - દેહ આપી કંડારિયા  છે . પુસ્તક ના દરેક લેખ માતાઓ ના 

જીવન ની સત્ય ઘટના છે . આ બધી ઘટના ઓ  એકજ બેઠકે વાંચવા નું  મન થાય  પરંતુ  તેમ આપણે નથી 

કરી શકતા , કારણ કે માતાઓએ  સ્વાનુભવ આલેખતા સારેલાં આંસુ આપણી આંખો ને પણ ભીજવી દે છે  

તેનો અર્થ  એમ નથી કે આ પુસ્તક આંસુ ની યાત્રા છે ,પણ તે સ્નેહ , સહનશીલતા  એક લાંબી સફર છે .    
  


 સંકલન :- રશીદા મર્ચન્ટ 


સહાયક :- પીયુષ પારાશર્ય 


પ્રકાશન વર્ષ :- ઓક્ટોમ્બર ૨૦૦૭  


નકલ :- ૨૦૦૦ 


પ્રકાશન , પ્રાપ્તિસ્થાન અને કોપીરાઈટ   :- શ્રી શાહ ખીમચંદ લક્ષ્મીચંદ બહેરોની શાળા - ટ્રસ્ટ
                                                                  ૫૧ , વિદ્યાનગર ,ભાવનગર , ગુજરાત 
                                                                   ફોન નં - (૦૨૭૮) ૨૪૨૯૨૬ , ૨૪૨૦૮૩૬
                                                                   ફેકસ ;- (૦૨૭૮) ૨૪૩૧૧૬૦
                                                                   ઈ મેઈલ :  klinstitute.deaf@gmail.com
                                                                   visit : - www.klinstitutedeaf.org





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો